Wednesday 23 December 2020

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ/Part 3

 

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ/Part 3





કફ 
અનિંદ્રા 
હરસ -મસા 
હાઈ બ્લડ પ્રેશર 
લોહી ની ઉણપ માટે 
અશક્તિ અને નબળાય માટે 
દાંત ના રોગ 
એસિડિટી
સામાન્ય રોગો માટે ઘરગથ્થુ ઉપચાર 

બાજરો ખાવાના ફાયદા !

બાજરો ખાવાના ફાયદા !



શરીર માં એનર્જી વધારે  છે 

ગર્ભવતી મહિલાઓ માટે ફાયદેમંદ 

વજન ઘટાડવા માટે 

હાડકાની મજબૂતી માટે 

હૃદયની તંદરુસ્તી માટે 

પાચનક્રિયા માટે મદદરૂપ 

ડાયાબિટીસ માટે  ફાયદેમંદ 

મગજ માટે 

અને બીજા અનેકો ફાયદા 


Thursday 19 November 2020

શિયાળા માં શું ખાશો ?

 શિયાળા માં   હેલ્થી રહેવા માટે  શું ખાશો ? 



લીલું લસણ : લસણ ના ફાયદાસામાન્ય લસણ કરતાં પણ વધુ છે.શરીરનું સમગ્રપણે ડિટૉક્સિફિકેશન કરે છે. ઇન્ફેક્શન થી રક્ષણ મળે છે. એ ખાવાથી શરદી અને ફ્લુથી બચી શકાય છે.

 

બાજરો :  બાજરામાં રહેલા જરૂરી અમીનો ઍસિડ લોહીમાં બિનજરૂરી કૉલેસ્ટરોલ ને દૂર કરે છે.

 

 લીલી હળદર :કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ ,હાડકાંને સ્ટ્રેન્ગ્થ પૂરી પાડે છે અને રોગપ્રતિકારક શક્તિને બળવાન કરે છે.

 

મૂળો :પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદી  દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે. 

 

આમળાં :વિટામિન C અને શરીરને  પોષણ આપે છે. 

 

લીલાં પાનવાળી શાકભાજી :મેથી, પાલક, ફુદીનો, તાંદળજો, મૂળાનાં પાન.આ ભાજીઓમાં આયર્ન, વિટામિન ખ્, વિટામિન ઘ્ અને વિટામિન ધ્ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત ઍન્ટિઑક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે. 


 તુવેર-વટાણા-વાલ-લીલા ચણા માંથી મળતું કૂણું અને સુપાચ્ય પ્રોટીન અત્યંત ગુણકારી છે. 

 

ખજૂર :બાળકો માટે એ અત્યંત પોષણ આપનારું છે. 


તલ :સારી ક્વૉલિટીની ફૅટ્સ,પ્રોટીન  મળે છે.પાચનની પ્રક્રિયાને ઘણું બળ આપે છે. 

 ગુંદર :એ શરીરને તાકત આપે છે અને હાડકાંને પોષણ આપે છે. સંપૂર્ણ પોષણ માટે ગુંદ ઘણો જ ઉપયોગી છે. 

અડદિયા :ઘણા જ ગુણકારી છે.પોષણની દ્રષ્ટિએ બેસ્ટ છે.

 

Wednesday 18 November 2020

વટ સાવિત્રી વ્રત

 વટ સાવિત્રી વ્રત 



આ વ્રત જેઠ સુદ તેરશ થી શરુ કરવામાં આવે છે  અને પૂનમને દિવસે પૂરું કરવામાં આવે છે  .પ્રથમ બે દિવસ નો ઉપવાસ ફળાહાર કરીને અને ત્રીજો દિવસ નકોરડો ઉપવાસ કરીને કરવામાં આવે છે  .અબીલ, ગુલાલ ,કંકુ અને ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવું વડ ને પાણી પાવું તથા કાચા સુતરના તાંતણા વીંટીને એની પ્રદક્ષિણા કરવામાં આવે છે  . આ વ્રત પતિ ના આયુષ્ય માટે કરવામાં આવે છે  .

Friday 16 October 2020

અરૂંધતી વ્રત

અરૂંધતી વ્રત  



આ વ્રત ચૈત્ર સુદ ત્રીજ ને દિવસે કરવામાં  આવે છે  . આ વ્રત અખંડ સૌભાગ્ય આપનારું છે  . વ્રત કરનાર સ્ત્રીનો  ચૂડી -ચાંદલો અખંડ રહે છે  .



સરવાના આરોગ્ય માટેના ગુણોગ :

 સરગવાના આરોગ્ય માટેના ગુણો :સરગવાના શિંગ , પાંદડાં અને ફૂલ ના ફાયદા



લોહીના 'હિમોગ્લોબિન'નું પ્રમાણ વધારે છે વજન ઓછું કરવામાં મદદ કરે છે સરગવાના ફૂલની પેસ્ટ બનાવીને રોજ ૧૫ દિવસ સુધી લગાડવાથી ખીલ અને મો પરના ડાઘા નાશ પામે છે. શક્તિ આપે છે અને થાક જતો રહે છે સરસ ઊંઘ આવે છે મૂડ સરસ રાખે છે. લિવરની શક્તિ વધારે છે.ઝેરી પદાર્થો ને દૂર કરવાનું અને લોહીને ચોખ્ખું રાખવાનું કામ કરે છે ડાયાબિટીસને કાબુમાં રાખે છે શરીરમાં સોજો આવતા અટકાવે છે હોજરી અને આંતરડા સાફ રહે છે સરગવાના પાન લેવાથી આલ્ઝામર ડીસીઝ (યાદશક્તિ જતી રહેવાનો રોગ) થતો અટકે છે.

Tuesday 29 September 2020

પુરૃષોત્તમ માસ વ્રત કથા

પુરૃષોત્તમ માસ વ્રત કથા  



અધિક માસ ને પુરૃષોત્તમ માસ કહે છે   આ પુરૃષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવે છે   ત્યારે ઘડા ની સ્થાપના કરવામાં આવે છે   . આ સ્થાપના પાસે ઘી નો અખંડ દીવો  બાળવો   . સવારે વેહલા ઊઠી ને નાદિએ સ્નાન કરવા જવું  .પછી ઘેર આવીને ઘડાનું પૂજન કરવું  . આ દીવાના દર્શન કરી પીપળા અને તુલસીનું પૂજન કરવું  .આખો મહિનો એકટાણું ભોજન કરવું   .રાત્રે ભોંયપથારી કરી સૂવું  . આખો મહિનો બ્રહ્મચર્ય નું પાલન કરવું અને સાચું બોલવું મહિનો પૂરો થઇ ત્યારે બ્રાહ્મણને જમાડી એક જોડી કપડાં તથા યથાશક્તિ દાન આપવું  .આ વ્રત કથા આખો માસ વાંચવી કે સાંભળવી  .

Wednesday 23 September 2020

આસો માસ ના વ્રતો અને તહેવારો


આસો માસ ના વ્રતો અને તહેવારો 
 


કુમારિકા પૂજન 

અશોક વ્રત 

રાવણ ત્રીજ

 સિંદૂર ત્રીજ 

રાતઃચોથ 

પંચરાત્રિ વ્રત 

મહાઅષ્ટમી 

ભદ્રકાળી વ્રત 

દશેરા 

જીવિતપુત્રિકા વ્રત 

શરદપૂનમ 

કોજાગર વ્રત  

ધનતેરશ 

કાળી ચૌદસ 

દિવાળી 


Monday 21 September 2020

સિદ્ધ ગણેશ વ્રત

સિદ્ધ ગણેશ વ્રત (વ્રત કથા અને સંપૂર્ણ વિધિ)



 આ વ્રત ગમે તે મંગળવાર થી કરી શકાય છે. આ વ્રત કરનારે ગણપતિજીના પ્રતીક રૂપે ત્રણ સોપારી લઇ તેનું પૂજન કરવું  . તે ત્રણેય સોપારી ભાદરવા સુદ ગણેશ ચતુર્દશી ના દિવસ નદી , તળાવ કે કુવામાં લાલ વસ્ત્ર સહીત પધરાવી દેવી  . ચાંદીની વસ્તુ ઉપર દર મંગળવારે પૂજા કરવી   .આ પૂજનથી ધનવૃદ્ધિ  ઝડપથી થઇ છે.

Sunday 30 August 2020

સાંઈબાબા અને જલારામબાપાનું નું વ્રત

 અન્ય સંક્ષિપ્ત વ્રતો -તહેવારો 

સાંઈબાબા અને જલારામબાપાનું  નું વ્રત



Thursday 27 August 2020

ભાદરવા માસ ના વ્રતો અને તહેવારો

ભાદરવા  માસ ના વ્રતો અને તહેવારો 



રામાપીર નું વ્રત 

હરિતાલિકા વ્રત 

લલિતા વ્રત 

ફળ સપ્તમી 

મુકતા -ભરણ  વ્રત 

રાધા અષ્ઠમી 

અદુઃખ નોમ 

કદળી વ્રત 

હળ છષ્ઠિ  વ્રત 

Friday 7 August 2020

ગાય તુલસી વ્રત

 ગાય તુલસી વ્રત 


આ વ્રત શ્રવણ માસની અમાસે કરવામાં આવે છે   . આ વ્રત કરનારે સવારે વેહલા ઉઠી નહી -ધોઈને ગાય -તુલસીનું પૂજન કરવું   .ત્યાર બાદ ,ગાય -તુલસીમાતાની કથા સાંભળવી  .ત્યાર પછી એકટાણું કરવું   . આ દિવસે લીલા રંગની વસ્તુ ખાવી નહિ તેમજ લીલા રંગનાં કપડાં પહેરવાં નહિ  . આ વ્રત કુંવારી છોકરીયો પોતાને મનગમતો વર મળી રહે તે માટે કરી શકે છે તથા નિઃસંતાન સ્ત્રીઓ પુત્રપ્રાપ્તિ માટે આ વ્રત કરી શકે છે   .

Saturday 25 July 2020

અનેરી ખુશીઓ સાથે આવી રહેલા તહેવાર (2020 અંગ્રેજી વર્ષ ) (સાં 2076 ગૂજરાતી વર્ષ )

અનેરી ખુશીઓ સાથે આવી રહેલા તહેવાર (2020 અંગ્રેજી વર્ષ ) (સાં 2076 ગૂજરાતી વર્ષ )


👉🏻23 / 6    *રથ યાત્રા*
👉🏻1/ 7   *ગૌરી વ્રત*
👉🏻3/7 *જયા પાર્વતી વ્રત*
👉🏻3/8   *રક્ષા બંધન*
👉🏻8/ 8    *નાગ પાંચમ*
👉🏻09 / 8  *રાંધણ છઠ્ઠ*
👉🏻10/8 *શીતળા સાતમ*   ( બપોર પછી સાતમ બેસે એટલે બે દિવસ સાતમ રહેશે)
👉🏻12/ 8    *જન્માષ્ટમી*
👉🏻21 /8     *કેવડા ત્રીજ*
👉🏻22 /8   *ગણેશ ચતુર્થી*
👉🏻23 /8     *સામાં પાંચમ*
👉🏻17 /10    *નવરાત્રી*
👉🏻26 /10     *દશેરા*
👉🏻31 /10    *શરદ પૂનમ*
👉🏻11/ 11  *વાઘ બારસ*
👉🏻12/11   *ધન તેરસ*
👉🏻12/ 11 *કાળી ચૌદસ*
👉🏻13 /11 *દિવાળી*
👉🏻15 /11     *નૂતન વર્ષ*
👉🏻15 /11   *ભાઈ બીજ*
👉🏻18 /11   *લાભ પાંચમ*
👉🏻28/11  *દેવ દિવાળી*

Wednesday 22 July 2020

શું કોવીડ -19 માટે નો ઈલાજ દેશી દવા થી કરી શકાય ?

   શું કોવીડ -19 માટે નો ઈલાજ દેશી દવા થી કરી શકાય ?



   કોવીડ -19 ના લક્ષણો - કફ ,તાવ, શ્વાસ માં તકલીફ ,અશક્તિ,કોઈ વાર ઉલ્ટી, અને ફેફસા માં સોજા છે  .
કઈ રીતે અને શું  ઉપયોગ કરવા માં આવે તો આ ભયંકર બીમારી થી દૂર રહી શકાય :
સામાન્ય રીતે બધાએ  એક બીજા થી 2 મીટર ની દુરી રાખવી, હાથ ના મિલવા,માસ્ક નો ઉપયોગ કરવો અને બાર કામ પૂરતુંજ જવું આમ તમે સુરક્ષિત રેહશો અને તમારા પરિવાર ને સુરક્ષિત રાખી શકશો   .
ઠંડી વસ્તુ નો ત્યાગ કરો, ભલે ગરમી હોઈ પણ ઠંડુ ના ખાવ આનાથી તમારું સારી નિરોગી રહેશે અને તમને શરદી નય થાય, જેને કારણે તમેને નબળાય નહિ આવે અને તમારું શરીર રોગ નો સામનો કરી શકશે  .
 જો કોઈ કારણ વશ તમને વાયરસ લાગુ પડે તો તમારું શરીર એનો સામનો કરી શકશે   .
રોજ સવારે ગરમ પાણી પીવાની આદત રાખો એના  કારણે તમારા શરીર માં કફ જામશે નહિ  અને શરીર અંદર થી સાફ અને નિરોગી  રહેશે  .
જે 5 વનસ્પતિ આપણા ઘરે કે આસપાસ મળી આવે છે જેના ગુનો પણ આપણે  જાણીયે છીએ. તે છે 
તુલસી ,ગાળો ,અશ્વગંધા, અરડૂસી  અને જેઠી મધ.
ગાળો 
ગાળા  થી ખાંસી ,કફ, તાવ રક્તવિકાસ,કમળો ,કૃમિ,કોઢ,ખરજવું, એસિડિટી ,જાડાપણું,ઉલ્ટી,શ્વાસની તકલીફ,મૂત્ર માં તકલીફ અને અનેકો રોગ માટે ગાળો ઉપયોગી વનસ્પતિ છે.
 અશ્વગંધા 
કોવીડ -19ના દર્દીઓ ને શારીરિક નબળાય આવી જાય એના કારણે તેમનું શરીર ની  રોગ પ્રતિ કારક શક્તિ ઓછી થઇ જય છે  . તો આવા સંજોગો માં અશ્વગંધા રોગ સાથે સામનો કરવાની શક્તિ પ્રદાન કરે છે  .
 તુલસી
વેદો અને  પુરાણો માં તુલસી નું ઘણું મહ્વત્વ છે  .તુલસી ઘરે ઘરે જોવા  મળે છે  .જો રોજ સવારે 2-3 પાંદડા ખાવામાં આવે તો કોઈ જાત ના રોગ ના થાય। તુલસીનો  તાવ ,શરદી ,કફ  વગેરે બીમારીઓ માં ઉપયોગ થાય  છે  .
અરડૂસી 
અરડૂસી ના અનેકો ફાયદા છે જો રોજ સવારે તુલસી ની જેમ એના 1-2 પણ ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય  છે.અરડૂસી કફ  તાવ શ્વાસ અને જૂની શરદી માટે ઉપયોગ કરવામાં આવે છે  .

 જેઠી મધ

 જેઠી મધ ગાળાના સોજા માટે ,ખાંસી માટે, તથા કફ માટે ઘણો  ઉપયોગી છે  .
કોવીડ -19 ના વાયરસ સૌ પ્રથમ શ્વાસ તંત્ર એટલે કે નાક।,ગાલા માં થાય  છે અને ધીરેધીરે ફેલાઈ ને આખા શારીરિક તંત્ર માં નુકશાન કરીને કફ  વધારે છે   . જેઠી મધ ની ખાસિયત છે કે આ કફ  ને સાફ કરી ને રોગ સામે પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરે છે.

તો મિત્રો જ્યાં સુધી  થઇ  શકે તેમ હોઈ તો આયુર્વેદ નો ઉપયોગ કરો  .
આ તમને લાબું આયુષ આપશે, જેમ આપણા પૂર્વજ લાબું જીવતા કેમ કે ત્યારે   એલોપેથી  ના હતું અને લોકો વનસ્પતિ નો ઉપયોગ કરતાં  .

કૃપયા તમારા પરિવાર, મિત્રો અને તમે જેને જાણતાં  હોઈ તેને આ સંદેશ પોંહચાડો
કદાચ કોઈ નું જીવન બચી શકે તમારા હાથે  .

શ્રાવણ માસ ના વ્રતો અને તહેવારો

શ્રાવણ માસ ના વ્રતો અને તહેવારો 


શનિ વ્રત 
સંકટહર ચોથ 
રોટક વ્રત 
દરિયા દેવ નું વ્રત 
દધી વ્રત 
આદિત્ય નારાયણ નું વ્રત 
રક્ષાબંધન 
શ્રવણ પૂજન 
શ્રાવણી પૂજન 
ભે બારસ વ્રત 
પીઠોરી વ્રત 
છઠી નોમ 

Tuesday 16 June 2020

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ... જે આપણે ભુલી જ ગયા... /Part 2

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ...
જે આપણે ભુલી જ ગયા... 

 

ભાગ 2

▪ તાવ શરદી માં તુલસી, 
▪કાકડા માં હળદર, 
▪ઝાડા માં છાશ જીરું, 
▪ધાધર માં કુવાડીયો, 
▪હરસ મસા માં સુરણ, 
▪દાંત માં મીઠું,
▪કૃમી માં વાવડિંગ, 
▪ચામડી માં લીંબડો, 
▪ગાંઠ માં કાંચનાર, 
▪સફેદ ડાઘ માં બાવચી, 
▪ખીલ માં શિમલકાંટા, 
▪લાગવા કે ઘા માં ઘા બાજરીયું, 
▪દુબળા પણાં માં અશ્વગંધા, 
▪નબળા પાચન માં આદુ, 
▪અનિંદ્રા માં ગંઠોડા, 
▪ગેસ માં હિંગ, 
▪અરુચિ માં લીંબુ,
▪એસીડીટી માં આંબળા, 
▪અલ્સર માં શતાવરી, 
▪અળાઈ માં ગોટલી, 
▪પેટ ના દુખાવા માં કાકચિયા,
▪ઉધરસ માં જેઠીમધ,
▪પાચન વધારવા ફુદીનો,
▪સ્ત્રીરોગ માં એલોવીરા અને જાસૂદ,
▪શરદી ખાંસી માં અરડૂસી,
▪શ્વાસ ખાંસી માં ભોંય રીંગણી, 
▪યાદશક્તિ વધારવા બ્રાહ્મી,
▪મોટાપો ઘટાડવા જવ,
▪કિડની સફાઈ કરવા વરિયાળી,
▪તાવ દમ માં ગલકા,
▪વા માં નગોડ,
▪સોજા કે મૂત્રરોગ માં સાટોડી,
▪કબજિયાત અને ચર્મ રોગ માં ગરમાળો,
▪હદયરોગ માં દૂધી,
▪વાળ નું સૌંદર્ય વધારવા જાસૂદ,
▪દાંત અને ચામડી માટે કરંજ, 
▪મગજ અને વાઈ માટે વજ,
▪તાવ અને અરુચિ માટે નાગર મોથ,
▪શરીર પુષ્ટિ માટે અડદ,
▪સાંધા વાયુ માટે લસણ,
▪આંખ અને આમ માટે ગુલાબ,
▪વાળ વૃધી માટે ભાંગરો,
▪અનિંદ્રા માટે જાયફળ,
▪લોહી સુધારવા હળદર,
▪ગરમી ઘટાડવા જીરું,
▪ત્રિદોષ માટે મૂળા પાન,
▪પથરી માટે લીંબોળી અને પાન ફૂટી,
▪કફ અને દમ માટે લિંડી પીપર,
▪હિમોગ્લોબીન માટે બીટ અને ફિંદલા,
▪કંપ વા માટે કૌચા બી,
▪આધાશીશી માટે શિરીષ બી,
▪ખરાબ સ્વપ્ન માટે ખેર,
▪ફેક્ચર માટે બાવળ પડીયા,
▪માથા ના દુખાવા માટે સહદેવી,
▪આંખ કાન માટે ડોડી ખરખોડી,
▪ડાયાબીટીસ માટે ગળો અને આંબળા નો       ઉપયોગ કરવો...!!

આપણા પૂર્વજો આ બધુંય વાપરતા હતા

આપણે નવી પેઢીના કાંઈ પણ થાય... ડોક્ટર પાસે દોડી જતાં થઇ ગયાં... 

એલોપથી દવા ખાઈ ખાઈ.. શરીરની રોગ પ્રતિકારક શક્તિ નો નાશ કરી દીધો.

Tuesday 2 June 2020

અષાઢ માસ ના વ્રતો અને તહેવારો

અષાઢ માસ ના વ્રતો અને તહેવારો 
 

અષાઢીબીજ વ્રત 
રથયાત્રા 
સ્કન્ધ ષષ્ઠિ 
ગોપદ્મ વ્રત 
આશા  દશમીનું વ્રત 
વામન પૂજા 
ગુરુ પૂર્ણિમા 
સ્વસ્તિક વ્રત 
શિવશયન 
દિવસો 

Monday 25 May 2020

હિંગળાજમાતાનું વ્રત

હિંગળાજમાતાનું વ્રત 



હિંગળાજમાતાનું વ્રત કોઈ શુભ માસના પ્રથમ ગુરુવારથી કરી શકાય છે   . કારતક કે ભાદરવા માસ માં આ વ્રત શરુ ન કરવું   . આ વ્રત 9 ગુરુવારનું છે   .
ગુરુવારના દિવસે ઘણી કોઈ પણ દીવાલ પાસે એક પાટલો મૂકી તેના ઉપર લાલ વસ્ત્ર પથારી , માં  હિંગળાજની છબી ની ઉત્તરાભિમુખ સ્થાપના કરો  . મનુ મુખ ઉત્તર તરફ રાખો  .માં ની છબી પાસે એક મુઠી ચોખા અને ગોળનો ગાંગડો મુકો  .ઘીનો દીવો પ્રગટાવી , પાંચ અગરબત્તી કરો  .માં હિંગળાજની ચાંદલો કરી અક્ષત તથા પુષ્પોથી વધાવો   .ત્યાર પછી વ્રતની વાર્તા વાંચો કે સાંભળો  . સાંભળતી વખતે હાથ માં ચોખા અવશ્ય રાખવા   . વાર્તા પુરી થઇ એ ચોખા મને વધાવી માં હિંગળાજની આરતી કરવી  .મને સવા  પાશેર લોટનો કંસાર ધરાવવો શક્તિ હોય તો વધારે પણ ધરાવી શકાય  . 

Friday 15 May 2020

ચાલવાના ફાયદા


ચાલવાના ફાયદા 


5 મિનિટ ચાલવાથી 30 ટકા મૃતિયું નું જોખમ ઘટી  જાય છે  .
15 મિનિટ ચાલવાથી 50 ટાકા કાર્ય કરવાની ક્ષમતા વધી  જાય  છે  .
20 મિનિટ ચાલવાથી બ્લડ સુગર ઘટે છે.
30  મિનિટ ચાલવાથી ટેન્શન ઘટે છે અને સારા વિચારો આવે છે.
40 મિનિટ ચાલવાથી હૃદય ની બીમારી નું જોખમ ઘાટી જાય છે  .
50 મિનિટ ચાલવાથી હાયપર ટેન્શન ઘટી જાય  છે   .
150 મિનિટ ચાલવાથી જીમ જેટલો ફાયદો થઇ છે અને શરીર સુડોળ બને છે.
અઠવાડિયા માં 4 વખત 50 મિનિટ ચાલવાથી યાદશક્તિ વધે છે.
દરરોજ ચાલવાથી હાઈ બી  પી / લો બી પી  ઘટે છે અને તંદરુત બની  જવાય છે  .
આ બધા ફાયદા મુફ્ત માં મળે તો કેમ ના ચાલીયે  . ચાલો અને બીજા ને પણ પ્રેરિત કરો અને બધા રોગો માંથી મુક્તિ મેળવો  .
 તંદુરસ્થ જીવન સુખી જીવન 

Tuesday 5 May 2020

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ... જે આપણે ભુલી જ ગયા...

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ...

જે આપણે ભુલી જ ગયા...

 


▪ તાવ શરદી માં તુલસી, 
▪કાકડા માં હળદર, 
▪ઝાડા માં છાશ જીરું, 
▪ધાધર માં કુવાડીયો, 
▪હરસ મસા માં સુરણ, 
▪દાંત માં મીઠું, 
▪કૃમી માં વાવડિંગ, 
▪ચામડી માં લીંબડો, 
▪ગાંઠ માં કાંચનાર, 
▪સફેદ ડાઘ માં બાવચી, 
▪ખીલ માં શિમલકાંટા, 
▪લાગવા કે ઘા માં ઘા બાજરીયું, 
▪દુબળા પણાં માં અશ્વગંધા, 
▪નબળા પાચન માં આદુ, 
▪અનિંદ્રા માં ગંઠોડા, 
▪ગેસ માં હિંગ, 
▪અરુચિ માં લીંબુ, 
▪એસીડીટી માં આંબળા, 
▪અલ્સર માં શતાવરી, 
▪અળાઈ માં ગોટલી, 
▪પેટ ના દુખાવા માં કાકચિયા,
▪ઉધરસ માં જેઠીમધ,
▪પાચન વધારવા ફુદીનો,
▪સ્ત્રીરોગ માં એલોવીરા અને જાસૂદ,
▪શરદી ખાંસી માં અરડૂસી,
▪શ્વાસ ખાંસી માં ભોંય રીંગણી, 
▪યાદશક્તિ વધારવા બ્રાહ્મી,
▪મોટાપો ઘટાડવા જવ,
▪કિડની સફાઈ કરવા વરિયાળી,
▪તાવ દમ માં ગલકા,
▪વા માં નગોડ,
▪સોજા કે મૂત્રરોગ માં સાટોડી,
▪કબજિયાત અને ચર્મ રોગ માં ગરમાળો,
▪હદયરોગ માં દૂધી,
▪વાળ નું સૌંદર્ય વધારવા જાસૂદ,
▪દાંત અને ચામડી માટે કરંજ, 
▪મગજ અને વાઈ માટે વજ,
▪તાવ અને અરુચિ માટે નાગર મોથ,
▪શરીર પુષ્ટિ માટે અડદ,
▪સાંધા વાયુ માટે લસણ,
▪આંખ અને આમ માટે ગુલાબ,
▪વાળ વૃધી માટે ભાંગરો,
▪અનિંદ્રા માટે જાયફળ,
▪લોહી સુધારવા હળદર,
▪ગરમી ઘટાડવા જીરું,
▪ત્રિદોષ માટે મૂળા પાન,
▪પથરી માટે લીંબોળી અને પાન ફૂટી,
▪કફ અને દમ માટે લિંડી પીપર,
▪હિમોગ્લોબીન માટે બીટ અને ફિંદલા, 
▪કંપ વા માટે કૌચા બી,
▪આધાશીશી માટે શિરીષ બી,
▪ખરાબ સ્વપ્ન માટે ખેર,
▪ફેક્ચર માટે બાવળ પડીયા,
▪માથા ના દુખાવા માટે સહદેવી,
▪આંખ કાન માટે ડોડી ખરખોડી,
▪ડાયાબીટીસ માટે ગળો અને આંબળા નો ઉપયોગ     
     કરવો...!!

આપણા પૂર્વજો આ બધુંય વાપરતા હતા... કયારેય એમને આજકાલ ની બીમારી નહોતી થાતી..

આપણે નવી પેઢીના કાંઈ પણ થાય... ડોક્ટર પાસે દોડી જતાં થઇ ગયાં... 

એલોપથી દવા ખાઈ ખાઈ.. શરીરની રોગ પ્રતિકારક શક્તિ નો નાશ કરી દીધો ... 

દેશી જીવન પર પાછા વળીએ... અને સારું સ્વાસ્થ્ય મેળવીએ..


 

Wednesday 29 April 2020

વૈશાખ અને જેઠ માસ ના વ્રતો અને તહેવારો

વૈશાખ અને જેઠ  માસ ના વ્રતો અને તહેવારો

 

  1. પરશુરામ જયંતી 
  2. આખાત્રીજ 
  3. ગંગા સપ્તમી 
  4. નૃસિંહ ચતુર્દર્શી 
  5. બુદ્ધ જયંતિ 


જેઠ  માસ 

                            1.  રંભા વ્રત 

 

 

 

Thursday 23 April 2020

સંતોષીમા નું વ્રત

સંતોષીમા નું  વ્રત 


આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે। શુક્રવારે સવારે નાહી-ધોઈ વાર્તા સાંભળવી  .વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ અને ચણા રાખવા   .એક પાટલો લઈ વચ્ચે જળ ભરેલા કળશનું સ્થાપના કરો  .તેના પર વાટકામાં ગોળ અને ચણા મુકવા   .વાર્તા પુરી થયે હાથમાં રાખેલા ગોળ અને ચણા ગાયને ખવડાવી દેવા  .જયારે કળશ ઉપર મુકેલા ગોળ-ચણા પ્રસાદમાં વહેંચવા  . તે દિવસે એકટાણું કરવું  .તે દિવસે ખાતું ખાવું નહિ   .

Tuesday 21 April 2020

શિવપુષ્ટિ વ્રત

શિવપુષ્ટિ વ્રત 

                                           આ વ્રત મહિલાઓ માટે ઉત્તમ છે  .  આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરવામાં આવે છે   .
                                          આ વ્રત શ્રાવણ પાંચ સોમવારે કરવું  .

Wednesday 15 April 2020

ચૈત્ર માસ ના વ્રતો અને તહેવારો

ચૈત્ર માસ ના વ્રતો અને તહેવારો


ગુડી પડવો,આરોગ્ય પ્રતિપદો વ્રત,ઈન્દ્રાણી વ્રત,ગણગૌરી વ્રત ,સૌભાગ્ય વ્રત ,અશોકાષ્ટમી ,

બુધાષ્ટમી ,તિલક વ્રત ,દુર્ઘાષ્ઠમી  ,પુત્રદા અષ્ઠમી 

Saturday 4 April 2020

અલૂણા વ્રત

અલૂણા વ્રત 


આ વ્રત આખો ચૈત્ર માસ અથવા તો ચૈત્ર માસ ના છેલ્લા પાંચ દિવસ ,ત્રણ દિવસ અથવા એક દિવસ કરવામાં આવે છે   . આ વ્રત કરનારે સવારે વેહલા ઉઠી , નહિ - ધોઈ શંકર પાર્વતીજી નું પૂજન કરવું, એકટાણું કરવું  . મીઠા વગરનું ખાવું   . વાર્તા સાંભળવી। બ્રહ્મચર્ય પાળવું   .જૂઠું ન બોલવું   .કોઈની નિંદા ન કરવી અને રાત્રે ભોંય -પથારી કરીને સૂવું  .

Sunday 8 March 2020

ફાગણ માસ ના વ્રત અને તહેવારો

ફાગણ માસ ના વ્રત અને તહેવારો  


હોળી (પૂનમ)
ધુળેટી
રંગપંચમી
તલછઠ્ઠ 
સીતાવ્રત
   

Thursday 20 February 2020

મહાશિવરાત્રી વ્રત

મહાશિવરાત્રી  વ્રત 


મહાશિવરાત્રી  વ્રત  મહા વદ ચૌદસને દિવસે આવે છે  . તે દિવસે ઉપવાસ કરી રાતના ચારે  પહોર શિવપૂજન અને જાગરણ કરવું  .આ વ્રત કરનારે વૈકુંઠમાં વાસ મળે છે  . તેને માતાના ગર્ભ માં આવ વાપણું  રહેતું નથી  .

મહાશિવરાત્રી એટલે મહા વડ ચૌદસનો દિવસ  . આ  દિવસે મધ્યરાત્રિ એ મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળા લિઁગ  સ્વરૂપે પ્રાટેલા હોવાથી તે દિવસને મહાશિવરાત્રી  કહેવામાં આવે છે . તે દિવસને  મહાશિવરાત્રી કહેવામાં આવે છે  .તે દિવસ શંકર ભગવાન નો જન્મદિવસ ગણાય છે  .

આ દિવસે લોકો ઉપવાસ કરે છે ને ફલહારમાં બટાટા અને શક્કરિયા ખાઈ છે  .કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભંગ પણ ચાખે છે  .

Monday 10 February 2020

મહા માસ ના વ્રતો અને તહેવારો

મહા માસ ના વ્રતો અને તહેવારો 


1.સંયમ  વ્રત
2.રથ સપ્તમી
3.વરદ ચોથ
4.સંકટહર  ચોથ
5.નારદ ચતુર્થી
6.વસંત પાંચમી
7.શ્રી પાંચમી
8.જ્ઞાન રાત્રી
9.શ્રી વિશ્વકર્મા  જયંતિ
10.પ્રપા વ્રત (પરબ )



પોષ માસ ના વ્રત અને તહેવાર

પોષ માસ ના વ્રત અને તહેવાર


1.મકરસંક્રાંતિ 
2.સુરૂપા બારશ 

Friday 24 January 2020

મેલડીમાનું વ્રત

મેલડીમાનું વ્રત 


આ વ્રત કારતક ને ભાદરવ સિવાય કોઈપણ મહિના ના મંગળવારથી શરુ કરી શકાય છે  .આ  વ્રત 11 મંગળવાર નું છે  .12માં મંગળવારે વ્રત નું ઉજવણું કરવું  .આ રીતે ત્રણ વખત વ્રત કરી આજીવન વ્રત કરી શકાય,મંગળવારે સવારે બેજોડ કે પાટલા  ઉપર લાલ વસ્ત્ર પાથરી માની છબી કે ત્રિશૂળની સ્થાપના કરી પાંચ લાલ રંગનાં ફૂલ મૂકવાં ,ઘીનો કરી જેટલામો મંગળવાર હોઈ એટલી અગરબત્તી કરવી  .મને ચાંદલો કરવો  .વાર્તા વાંચવી  .

Wednesday 22 January 2020

આશાપુરામાંનું વ્રત

આશાપુરામાંનું વ્રત 


આ વ્રત કોઈપણ મંગળવારથી કરી શકાય છે.વ્રત ના દિવસે સવારે વેહલા ઉઠી , નહિ-ધોઈ બાજોટ કે પાટલા ઉપર આશાપુરા માની  છબી મૂકી,ઘીનો દીવો કરવો,પછી અગરબત્તી પ્રગટાવી પાણીનો લોટો ભરી પાસે મુકવો। પછી માતાની સામે તેમનું ધ્યાન ધરવું  . તે દિવસે સાત્વિક ફળાહાર લેવો  .આ વ્રત નવ મંગળવાર સુધી કરવામાં આવે છે    .  આ વ્રત થી સંતાન પ્રાપ્તિ,રોગમુક્તિ,આપત્તિ- નિવારણ ,મનપસંદ પાત્ર સાથે લગ્ન ,નોકરી મળવી ધંધાની મંદી દૂર થવી વગેરે ઘણા શુભ ફળ આપે છે   .

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...