Wednesday 22 January 2020

આશાપુરામાંનું વ્રત

આશાપુરામાંનું વ્રત 


આ વ્રત કોઈપણ મંગળવારથી કરી શકાય છે.વ્રત ના દિવસે સવારે વેહલા ઉઠી , નહિ-ધોઈ બાજોટ કે પાટલા ઉપર આશાપુરા માની  છબી મૂકી,ઘીનો દીવો કરવો,પછી અગરબત્તી પ્રગટાવી પાણીનો લોટો ભરી પાસે મુકવો। પછી માતાની સામે તેમનું ધ્યાન ધરવું  . તે દિવસે સાત્વિક ફળાહાર લેવો  .આ વ્રત નવ મંગળવાર સુધી કરવામાં આવે છે    .  આ વ્રત થી સંતાન પ્રાપ્તિ,રોગમુક્તિ,આપત્તિ- નિવારણ ,મનપસંદ પાત્ર સાથે લગ્ન ,નોકરી મળવી ધંધાની મંદી દૂર થવી વગેરે ઘણા શુભ ફળ આપે છે   .

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...