Sunday 7 July 2019

એવરત - જીવરત વ્રત કથા

એવરત - જીવરત વ્રત કથા 

નવી પરણેલી વહુ પરણ્યા પછી અષાઢ વદ તેરશથી આ વ્રત લે છે અને અમાસ ને દિવસે પૂરું કરે છે    . એ  દિવસે સવારે વહેલા ઉઠી ને  નાહીધોઈ ને  એવરત - જીવરત નામની દેવીઓનું પૂજન કરે છે।  દિવસે માત્ર ફળફળાદિ ખાઈને રાત્રે જાગરણ કરે છે. આ રીતે વ્રત પાંચ વર્ષ સુધી કર્યા પછી ઉજવાય છે. એ  વખતે પાંચ કે સાત બાહ્મણને જમાડી યથાશક્તિ દાન આપવું    . આ વ્રત પતિના ર્દીઘાયુ માટે છે   .



No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...