Wednesday 24 July 2019

સોળ સોમવાર ની વાર્તા

                   સોળ સોમવાર ની વાર્તા 


આ વ્રત શ્રવણ માસના પ્રથમ સોમવાર થી શરૂ કરી સોળ સોમવાર સુધી કરવાનું હોઈ છે.દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જય શિવ-પાર્વતી ની પૂજા કરી એકટાણું કરવું  .પૂજા કર્યા બાદ સોળ સોમવારની વાર્તા સાંભળવી અને તે સાંભળતી વખતે હાથમાં ચોખા રાખી ૐ નમઃ શિવાય-ૐ નમઃ શિવાય  અમે બોલવું  .આ વ્રત દરેક નરનારી કરી શકે છે  .તે સર્વ ઈચ્છા પૂર્ણ કરનારું વ્રત છે.



No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...