Saturday 6 July 2019

જયા -પાર્વતી વ્રત

                          જયા -પાર્વતી વ્રત 

આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે કરવામાં આવે છે. એ દિવસે સવારે વહેલા ઊઠી નહિ-ધોઈ શંકરપાર્વતી નું પૂજન કરવું  .  એ દિવસે મીઠા અને ગોળ વગરના ખોરાકનું એકટાણું કરવું અને છેલ્લા દિવસે જાગરણ કરવું    . આ વ્રત કરવાથી સંતાન -સુખ  તથા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.



No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...