Sunday 21 July 2019

જીવંતિકા માતા ની વ્રત કથા

                જીવંતિકા માતા ની વ્રત કથા 



આ વ્રત શરૂઆત શ્રાવણ માસના પહેલા  શુક્રવાર થી થાય છે. જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે.વ્રત કરનારે સવારે વેહલા ઉઠી ,નહિ-ધોઈ,લાલ વસ્ત્રો પહેરવાં। પાંચ દિવેટ નો દીવો કરી ,એક પાટલા  ઉપર દીવો મૂકી ,પત્ર ,પુષ્પ ,ચોખા,કંકું વગેરે થી જીવંતિકા દેવી નું પૂજન કરવું  .ભક્તિભાવ પૂર્વક વંદન કરી માં ને પ્રાથના કરવી  . તેમની કથા - વાર્તા વાંચવી  . માતાજી ને પ્રસાદ માં લાપસી કરી ,નૈવેદ્ય ધરાવું   . જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ હૃદયની ભાવના રજુ કરવી  . સંકલ્પ માતાજી આગળ રજુ કરવો   .માતાજી ને  ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો   .એક જ સમય પ્રસાદ લેવો   . એ દીવસે પીળાં વસ્ત્રો પહેરવાં નહિ   .  

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...