Friday 12 July 2019

ગૌરી વ્રત કથા

                               ગૌરી વ્રત કથા 

આ વ્રત અષાઢ સુદ અગિયારશ ને દિવસે શરુ થાય છે અને પૂનમે પૂરું થાય છે.આ વ્રત સૌપ્રથમ પાર્વતી-ગૌરીમાએ કરેલું,એટલે તે ગૌરી ના નામે ઑળખાય છે.આ વ્રત કુંવારિકાઓ કરતી હોઈ છે। વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવું પડે છે.ગૌરી વ્રત કરનાર કુમારિકાને શ્રેષ્ઠ પતિ મળે ,સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે છે.


No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...