Friday 24 January 2020

મેલડીમાનું વ્રત

મેલડીમાનું વ્રત 


આ વ્રત કારતક ને ભાદરવ સિવાય કોઈપણ મહિના ના મંગળવારથી શરુ કરી શકાય છે  .આ  વ્રત 11 મંગળવાર નું છે  .12માં મંગળવારે વ્રત નું ઉજવણું કરવું  .આ રીતે ત્રણ વખત વ્રત કરી આજીવન વ્રત કરી શકાય,મંગળવારે સવારે બેજોડ કે પાટલા  ઉપર લાલ વસ્ત્ર પાથરી માની છબી કે ત્રિશૂળની સ્થાપના કરી પાંચ લાલ રંગનાં ફૂલ મૂકવાં ,ઘીનો કરી જેટલામો મંગળવાર હોઈ એટલી અગરબત્તી કરવી  .મને ચાંદલો કરવો  .વાર્તા વાંચવી  .

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...