Wednesday 18 November 2020

વટ સાવિત્રી વ્રત

 વટ સાવિત્રી વ્રત 



આ વ્રત જેઠ સુદ તેરશ થી શરુ કરવામાં આવે છે  અને પૂનમને દિવસે પૂરું કરવામાં આવે છે  .પ્રથમ બે દિવસ નો ઉપવાસ ફળાહાર કરીને અને ત્રીજો દિવસ નકોરડો ઉપવાસ કરીને કરવામાં આવે છે  .અબીલ, ગુલાલ ,કંકુ અને ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવું વડ ને પાણી પાવું તથા કાચા સુતરના તાંતણા વીંટીને એની પ્રદક્ષિણા કરવામાં આવે છે  . આ વ્રત પતિ ના આયુષ્ય માટે કરવામાં આવે છે  .

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...