Tuesday 29 September 2020

પુરૃષોત્તમ માસ વ્રત કથા

પુરૃષોત્તમ માસ વ્રત કથા  



અધિક માસ ને પુરૃષોત્તમ માસ કહે છે   આ પુરૃષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવે છે   ત્યારે ઘડા ની સ્થાપના કરવામાં આવે છે   . આ સ્થાપના પાસે ઘી નો અખંડ દીવો  બાળવો   . સવારે વેહલા ઊઠી ને નાદિએ સ્નાન કરવા જવું  .પછી ઘેર આવીને ઘડાનું પૂજન કરવું  . આ દીવાના દર્શન કરી પીપળા અને તુલસીનું પૂજન કરવું  .આખો મહિનો એકટાણું ભોજન કરવું   .રાત્રે ભોંયપથારી કરી સૂવું  . આખો મહિનો બ્રહ્મચર્ય નું પાલન કરવું અને સાચું બોલવું મહિનો પૂરો થઇ ત્યારે બ્રાહ્મણને જમાડી એક જોડી કપડાં તથા યથાશક્તિ દાન આપવું  .આ વ્રત કથા આખો માસ વાંચવી કે સાંભળવી  .

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...