Saturday 31 August 2019

સામા પંચમ વ્રત કથા /ઋષિ પાંચમી

         સામા  પંચમ વ્રત કથા /ઋષિ પાંચમી

            /Rushi Panchami Vrat Katha 


ભાદરવા સુદ પાંચમને સામા પાંચમ કહે છે  . મોટે ભાગે  સ્ત્રીઓ રજોદર્શન વખતે જાણીયે -અજાનિયે  થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે   .આ દિવસ ઋષિપંચમી તરીકે ઓળખાય છે   .વ્રત કરનારે સવારે વેહલા ઊઠી , અઘેડાનું દાતણ કરવું   . શરીરે માટી ચોળી માથામાં આંબળા ની ભૂકી નાખી માથું ચોળવું  .આ દિવસે ઉપવાસ કરવો  .સામો ખાવો તથા ફળાહાર કરી શકાય  .

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...