Sunday 11 August 2019

સિદ્ધેશ્વર મહાદેવ નું વ્રત

સિદ્ધેશ્વર મહાદેવ નું વ્રત 


સિદ્ધેશ્વર મહાદેવ નું વ્રત કોઈપણ સોમવારથી કરી શકાય છે  . આ વ્રત દર સોમવારે કરવાનું   .એકે સોમવાર પાડવો નહિ   .વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત કરવું   .આ વ્રતમાં શિવજીની પૂજા કરવી,એકટાણું કરવું  .

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...