Thursday 29 August 2019

ગણેશ ચોથ વ્રત કથા

Ganesh Chaturthi vrat Katha
ગણેશ ચોથ વ્રત કથા


ભાદરવ સુદ ચોથને ગણેશ ચોથ કહેવામાં આવે છે  .આ વ્રત કરનારે ઘરમાં વાજતે -ગાજતે ગણપતિદેવની સ્થાપના કરવી, રોજ ગણપતિ નું પૂજન કરવું ,ગણપતિ ની પવિત્ર કથા કરવી ,મીઠાવાળી ચીજ ખાવી નહિ  .ગણપતિ ને લાડુ તથા માલપુઆનું નૈવેદ્ય ધરાવવું  . ભોજન કરતી વેળા બોલવું નહિ   .રાત્રે ભજન-કીર્તન કરી ચંદ્રદર્શન કરવું  .

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...