Wednesday 7 August 2019

શીતળા સાતમ ની વ્રત કથા

શીતળા સાતમ ની વ્રત કથા

 

શ્રાવણ વદ સાતમ ના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે.વ્રત કરનાર સવારે વેહલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે   .આખો દિવસ રાંધણછઠ્ઠનું રાંધેલું ટાઢું ખાય છે  .આ દિવસે ચૂલો સળગાવવો નહિ   .ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા સાંભળવી   .

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...