Friday 2 August 2019

સાકરિયો સોમવાર ની વ્રત કથા

સાકરિયો સોમવાર ની વ્રત કથા 


શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત કરવું  .આ વ્રત ઘણું કઠણ છે  .સોમવારે  સવારે વેહલા ઊઠી નાહીધોઈ શંકર ભાગવાના નામનો દીવો કરી 100 ગ્રામ સાકાર લઈ  મંદિરે જવું  .પછી સાકરના ચાર સરખા ભાગ કરી,એક ભાગ મહાદેવજીને ધરાવવો,સાકરનો બીજો ભાગ રમતાં બાળકોને આપવો ,ત્રીજો ભાગ પોતે પ્રસાદ  તરીકે લેવો અને ચોથો ભાગ નદી ,કુવા કે તળાવમાં પધરાવી દેવો।આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો  .પછી સાકરીયા સોમવારની વાર્તા સાંભળવી   .


No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...