Saturday 3 August 2019

ભાખરીયા સોમવાર ની વ્રત કથા

            ભાખરીયા સોમવાર ની વ્રત કથા 



આ વ્રત શ્રાવણ માસના પેહલા સોમવારથી શરુ કરવામાં આવે છે   . વ્રત કરનારે ત્રણ,પાંચ સાત એમ એકી સંખ્યામાં મહાદેવજીને બીલીપત્ર ચડાવવાં અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી  .તે દિવસે ભાખરીયા સોમવારની વાર્તા સાંભળવી ,મહાદેવજીને ભાખરીનું નૈવેદ્ય ધરાવવું ,ઉપવાસ કરવો અને ભાખરીનો લાડુ બનાવીને એકટાણું કરવામાં આવે છે.



No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...