Monday 19 August 2019

જન્માષ્ટમી વ્રત કથા

                             જન્માષ્ટમી વ્રત કથા 


શ્રાવણ વદ આઠમ,તેને જન્માષ્ટમી કહેવામાં આવે છે   .આ દિવસે મધ્યરાત્રીએ શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો  . આ દિવસે વ્રત કરનાર સવારે નાહી -ધોઈ શ્રીકૃષ્ણનું પૂજન કરે છે અને આખો દિવસ ફળાહાર કરી ને ઉપવાસ કરે છે. મધ્યરાતે મંદિરમાં જઈ શ્રીકૃષ્ણ ભગવાનનાં દર્શન કરે છે  .વ્રત કરનારે નીચેની કૃષ્ણ કથા વાંચવી કે સાંભળવી  .

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...