Monday 12 August 2019

બોળચોથ વ્રત

                                બોળચોથ વ્રત


શ્રાવણ વદ  ચોથને દિવસે આ વ્રત આવે છે. વ્રત કરનાર આ દિવસે સવારે નિત્યકર્મથી પરવારી કકું ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું  પૂજન કરવું તથા એકટાણું જમવું  .વ્રત કરનારે એ દિવસે ઘઉં ની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવી નહિ  .આ દિવસે બાજરીનો રોટલો અને મગનું શાક બનાવી ખવાય છે.

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...