Friday 23 August 2019

વીર પસલી વ્રત કથા


વીર પસલી વ્રત કથા (વાર્તા )

ભાઈ ની રક્ષા કરતું વ્રત 



શ્રવણ માસના પેહલા રવિવારથી આ વ્રતનો પ્રારંભ થઇ છે,અને બીજા રવિવારે પૂરું થઇ છે  .આ દિવસે બેહેન ભાઈને ઘરે જમવા જાય છે અને બેહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે   . આ વ્રત ભાઈના કલ્યાણ માટે ,તેના દીર્ઘાયુ માટે કરવામાં આવે છે  

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...