Monday 2 September 2019

કેવડા ત્રીજ વ્રત

                         કેવડા ત્રીજ વ્રત 


આ વ્રત ભાદરવા સુદ ત્રીજને દિવસે કરવામાં આવે છે  . એ  દિવસે સવારે વેહલા ઉઠી ,નાહી -ધોઈ ,ઘરકામથી પરવારી મહાદેવના મંદિરે જવું  .મહાદેવજીનું ભક્તિભાવ પૂર્વક પૂજન કરી ,સર્વ વનસ્પતિ,બીલીપત્રો।,પુષ્પો અને કેવડો ,ચડાવવા  .આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો અને કેવડો સૂંઘીને દિવસ પસાર કરવો  .

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...