Monday 9 September 2019

ગોત્રાટ વ્રત

ગોત્રાટ  વ્રત


ભાદરવા સુદ તેરસથી આ વ્રત શરુ થાય છે.તે ત્રણ દિવસ સુધી કરવામાં આવે છે  .વ્રત કરનારે નહી - ધોઈ ઇસ્ટ દેવની પૂજા કરી ને ગાયનું પૂજન કરવું ,તેને ઘાસ ખવડાવવું, પાણી પિવડાવવું  . આ ત્રણ દિવસ ઉપવાસ કરવો   .ત્રણ  દિવસ સુધી ઘીનો અખંડ દિપક બળવો  .આ વ્રત કરવાથી આપણાં પાપોનો નાશ  થાય છે  ,અને આપણને સુખ ,સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે  .પુત્રની ઇચ્છાવાળાઓએ આ વ્રત અવશ્ય કરવું  .

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...