Monday 21 September 2020

સિદ્ધ ગણેશ વ્રત

સિદ્ધ ગણેશ વ્રત (વ્રત કથા અને સંપૂર્ણ વિધિ)



 આ વ્રત ગમે તે મંગળવાર થી કરી શકાય છે. આ વ્રત કરનારે ગણપતિજીના પ્રતીક રૂપે ત્રણ સોપારી લઇ તેનું પૂજન કરવું  . તે ત્રણેય સોપારી ભાદરવા સુદ ગણેશ ચતુર્દશી ના દિવસ નદી , તળાવ કે કુવામાં લાલ વસ્ત્ર સહીત પધરાવી દેવી  . ચાંદીની વસ્તુ ઉપર દર મંગળવારે પૂજા કરવી   .આ પૂજનથી ધનવૃદ્ધિ  ઝડપથી થઇ છે.

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...