Saturday 25 May 2019

જીવંતીકામાં ની સ્તુતિ

                      જીવંતીકામાં ની સ્તુતિ 



    તમે     કોઈના  કરે  એવું  કામ વણિક કેરું કીધું રે ,
વિધાત્રી પાસે આયુષ્ય લાબું લખાવી  લીધું રે 
માતા  બ્રાહ્મણી કેરાં વ્રત ફળ્યાં એમ ફળજો રે ,
ખોળા પાથરી માંગુ છું  માં ,તમે  દુઃખ હરજો રે। 

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...