Saturday, 4 April 2020

અલૂણા વ્રત

અલૂણા વ્રત 


આ વ્રત આખો ચૈત્ર માસ અથવા તો ચૈત્ર માસ ના છેલ્લા પાંચ દિવસ ,ત્રણ દિવસ અથવા એક દિવસ કરવામાં આવે છે   . આ વ્રત કરનારે સવારે વેહલા ઉઠી , નહિ - ધોઈ શંકર પાર્વતીજી નું પૂજન કરવું, એકટાણું કરવું  . મીઠા વગરનું ખાવું   . વાર્તા સાંભળવી। બ્રહ્મચર્ય પાળવું   .જૂઠું ન બોલવું   .કોઈની નિંદા ન કરવી અને રાત્રે ભોંય -પથારી કરીને સૂવું  .

Sunday, 8 March 2020

ફાગણ માસ ના વ્રત અને તહેવારો

ફાગણ માસ ના વ્રત અને તહેવારો  


હોળી (પૂનમ)
ધુળેટી
રંગપંચમી
તલછઠ્ઠ 
સીતાવ્રત
   

Thursday, 20 February 2020

મહાશિવરાત્રી વ્રત

મહાશિવરાત્રી  વ્રત 


મહાશિવરાત્રી  વ્રત  મહા વદ ચૌદસને દિવસે આવે છે  . તે દિવસે ઉપવાસ કરી રાતના ચારે  પહોર શિવપૂજન અને જાગરણ કરવું  .આ વ્રત કરનારે વૈકુંઠમાં વાસ મળે છે  . તેને માતાના ગર્ભ માં આવ વાપણું  રહેતું નથી  .

મહાશિવરાત્રી એટલે મહા વડ ચૌદસનો દિવસ  . આ  દિવસે મધ્યરાત્રિ એ મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળા લિઁગ  સ્વરૂપે પ્રાટેલા હોવાથી તે દિવસને મહાશિવરાત્રી  કહેવામાં આવે છે . તે દિવસને  મહાશિવરાત્રી કહેવામાં આવે છે  .તે દિવસ શંકર ભગવાન નો જન્મદિવસ ગણાય છે  .

આ દિવસે લોકો ઉપવાસ કરે છે ને ફલહારમાં બટાટા અને શક્કરિયા ખાઈ છે  .કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભંગ પણ ચાખે છે  .

Monday, 10 February 2020

મહા માસ ના વ્રતો અને તહેવારો

મહા માસ ના વ્રતો અને તહેવારો 


1.સંયમ  વ્રત
2.રથ સપ્તમી
3.વરદ ચોથ
4.સંકટહર  ચોથ
5.નારદ ચતુર્થી
6.વસંત પાંચમી
7.શ્રી પાંચમી
8.જ્ઞાન રાત્રી
9.શ્રી વિશ્વકર્મા  જયંતિ
10.પ્રપા વ્રત (પરબ )



પોષ માસ ના વ્રત અને તહેવાર

પોષ માસ ના વ્રત અને તહેવાર


1.મકરસંક્રાંતિ 
2.સુરૂપા બારશ 

Friday, 24 January 2020

મેલડીમાનું વ્રત

મેલડીમાનું વ્રત 


આ વ્રત કારતક ને ભાદરવ સિવાય કોઈપણ મહિના ના મંગળવારથી શરુ કરી શકાય છે  .આ  વ્રત 11 મંગળવાર નું છે  .12માં મંગળવારે વ્રત નું ઉજવણું કરવું  .આ રીતે ત્રણ વખત વ્રત કરી આજીવન વ્રત કરી શકાય,મંગળવારે સવારે બેજોડ કે પાટલા  ઉપર લાલ વસ્ત્ર પાથરી માની છબી કે ત્રિશૂળની સ્થાપના કરી પાંચ લાલ રંગનાં ફૂલ મૂકવાં ,ઘીનો કરી જેટલામો મંગળવાર હોઈ એટલી અગરબત્તી કરવી  .મને ચાંદલો કરવો  .વાર્તા વાંચવી  .

Wednesday, 22 January 2020

આશાપુરામાંનું વ્રત

આશાપુરામાંનું વ્રત 


આ વ્રત કોઈપણ મંગળવારથી કરી શકાય છે.વ્રત ના દિવસે સવારે વેહલા ઉઠી , નહિ-ધોઈ બાજોટ કે પાટલા ઉપર આશાપુરા માની  છબી મૂકી,ઘીનો દીવો કરવો,પછી અગરબત્તી પ્રગટાવી પાણીનો લોટો ભરી પાસે મુકવો। પછી માતાની સામે તેમનું ધ્યાન ધરવું  . તે દિવસે સાત્વિક ફળાહાર લેવો  .આ વ્રત નવ મંગળવાર સુધી કરવામાં આવે છે    .  આ વ્રત થી સંતાન પ્રાપ્તિ,રોગમુક્તિ,આપત્તિ- નિવારણ ,મનપસંદ પાત્ર સાથે લગ્ન ,નોકરી મળવી ધંધાની મંદી દૂર થવી વગેરે ઘણા શુભ ફળ આપે છે   .

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...