Thursday 24 February 2022

                           મહા લક્ષ્મી વ્રત કથા 


 

આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ વાર હાથ પગ મોં ધોયા પછી સોળ શેરનો દોરો લય ને પૂજામાં મુકવો.મહાલક્ષ્મીની પૂજા કરી પેહલે જ દિવસે એ દોરો જમણા હાથે બાંધવો.આખો દિવસ માતાજીનું ધ્યાન કરવું .સોલ દિવસ એકટાણાં કરવાં .સત્તરમેં દિવસે દોરો પવિત્ર જળ માં પધરાવી દેવો.માતાજીના નૈવેદ્ય માં ગળી વસ્તુ કરી પારણાં કરવા .આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના લાંબા આયુષ્ય તેમજ પોતાના પતિ ના દન ધાન્ય થી સમૃદ્ધ બને તે હેતુથી કરે છે.

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...