Physical strength can never permanently withstand the impact of spiritual force. – Franklin D. Roosevelt Arti, stuti and Gujarati stories. The aim of this blog is to provide the stories to the children, who are born and bought up in different countries other than India and can't read Gujarati and for those people who are away from their native place and not able to find stories and arti during their fasting.
Saturday, 25 July 2020
Wednesday, 22 July 2020
શું કોવીડ -19 માટે નો ઈલાજ દેશી દવા થી કરી શકાય ?
શું કોવીડ -19 માટે નો ઈલાજ દેશી દવા થી કરી શકાય ?
કોવીડ -19 ના લક્ષણો - કફ ,તાવ, શ્વાસ માં તકલીફ ,અશક્તિ,કોઈ વાર ઉલ્ટી, અને ફેફસા માં સોજા છે .
કઈ રીતે અને શું ઉપયોગ કરવા માં આવે તો આ ભયંકર બીમારી થી દૂર રહી શકાય :
સામાન્ય રીતે બધાએ એક બીજા થી 2 મીટર ની દુરી રાખવી, હાથ ના મિલવા,માસ્ક નો ઉપયોગ કરવો અને બાર કામ પૂરતુંજ જવું આમ તમે સુરક્ષિત રેહશો અને તમારા પરિવાર ને સુરક્ષિત રાખી શકશો .
ઠંડી વસ્તુ નો ત્યાગ કરો, ભલે ગરમી હોઈ પણ ઠંડુ ના ખાવ આનાથી તમારું સારી નિરોગી રહેશે અને તમને શરદી નય થાય, જેને કારણે તમેને નબળાય નહિ આવે અને તમારું શરીર રોગ નો સામનો કરી શકશે .
જો કોઈ કારણ વશ તમને વાયરસ લાગુ પડે તો તમારું શરીર એનો સામનો કરી શકશે .
રોજ સવારે ગરમ પાણી પીવાની આદત રાખો એના કારણે તમારા શરીર માં કફ જામશે નહિ અને શરીર અંદર થી સાફ અને નિરોગી રહેશે .
જે 5 વનસ્પતિ આપણા ઘરે કે આસપાસ મળી આવે છે જેના ગુનો પણ આપણે જાણીયે છીએ. તે છે
તુલસી ,ગાળો ,અશ્વગંધા, અરડૂસી અને જેઠી મધ.
ગાળો
ગાળા થી ખાંસી ,કફ, તાવ રક્તવિકાસ,કમળો ,કૃમિ,કોઢ,ખરજવું, એસિડિટી ,જાડાપણું,ઉલ્ટી,શ્વાસની તકલીફ,મૂત્ર માં તકલીફ અને અનેકો રોગ માટે ગાળો ઉપયોગી વનસ્પતિ છે.
અશ્વગંધા
કોવીડ -19ના દર્દીઓ ને શારીરિક નબળાય આવી જાય એના કારણે તેમનું શરીર ની રોગ પ્રતિ કારક શક્તિ ઓછી થઇ જય છે . તો આવા સંજોગો માં અશ્વગંધા રોગ સાથે સામનો કરવાની શક્તિ પ્રદાન કરે છે .
તુલસી
વેદો અને પુરાણો માં તુલસી નું ઘણું મહ્વત્વ છે .તુલસી ઘરે ઘરે જોવા મળે છે .જો રોજ સવારે 2-3 પાંદડા ખાવામાં આવે તો કોઈ જાત ના રોગ ના થાય। તુલસીનો તાવ ,શરદી ,કફ વગેરે બીમારીઓ માં ઉપયોગ થાય છે .
અરડૂસી
અરડૂસી ના અનેકો ફાયદા છે જો રોજ સવારે તુલસી ની જેમ એના 1-2 પણ ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય છે.અરડૂસી કફ તાવ શ્વાસ અને જૂની શરદી માટે ઉપયોગ કરવામાં આવે છે .
જેઠી મધ
જેઠી મધ ગાળાના સોજા માટે ,ખાંસી માટે, તથા કફ માટે ઘણો ઉપયોગી છે .
કોવીડ -19 ના વાયરસ સૌ પ્રથમ શ્વાસ તંત્ર એટલે કે નાક।,ગાલા માં થાય છે અને ધીરેધીરે ફેલાઈ ને આખા શારીરિક તંત્ર માં નુકશાન કરીને કફ વધારે છે . જેઠી મધ ની ખાસિયત છે કે આ કફ ને સાફ કરી ને રોગ સામે પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરે છે.
તો મિત્રો જ્યાં સુધી થઇ શકે તેમ હોઈ તો આયુર્વેદ નો ઉપયોગ કરો .
આ તમને લાબું આયુષ આપશે, જેમ આપણા પૂર્વજ લાબું જીવતા કેમ કે ત્યારે એલોપેથી ના હતું અને લોકો વનસ્પતિ નો ઉપયોગ કરતાં .
કૃપયા તમારા પરિવાર, મિત્રો અને તમે જેને જાણતાં હોઈ તેને આ સંદેશ પોંહચાડો
કદાચ કોઈ નું જીવન બચી શકે તમારા હાથે .
શ્રાવણ માસ ના વ્રતો અને તહેવારો
શ્રાવણ માસ ના વ્રતો અને તહેવારો
શનિ વ્રત
સંકટહર ચોથ
રોટક વ્રત
દરિયા દેવ નું વ્રત
દધી વ્રત
આદિત્ય નારાયણ નું વ્રત
રક્ષાબંધન
શ્રવણ પૂજન
શ્રાવણી પૂજન
ભે બારસ વ્રત
પીઠોરી વ્રત
છઠી નોમ
Tuesday, 16 June 2020
આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ... જે આપણે ભુલી જ ગયા... /Part 2
આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ...
જે આપણે ભુલી જ ગયા...
ભાગ 2
▪ તાવ શરદી માં તુલસી,
▪કાકડા માં હળદર,
▪ઝાડા માં છાશ જીરું,
▪ધાધર માં કુવાડીયો,
▪હરસ મસા માં સુરણ,
▪દાંત માં મીઠું,
▪કૃમી માં વાવડિંગ,
▪ચામડી માં લીંબડો,
▪ગાંઠ માં કાંચનાર,
▪સફેદ ડાઘ માં બાવચી,
▪ખીલ માં શિમલકાંટા,
▪લાગવા કે ઘા માં ઘા બાજરીયું,
▪દુબળા પણાં માં અશ્વગંધા,
▪નબળા પાચન માં આદુ,
▪અનિંદ્રા માં ગંઠોડા,
▪ગેસ માં હિંગ,
▪અરુચિ માં લીંબુ,
▪એસીડીટી માં આંબળા,
▪અલ્સર માં શતાવરી,
▪અળાઈ માં ગોટલી,
▪પેટ ના દુખાવા માં કાકચિયા,
▪ઉધરસ માં જેઠીમધ,
▪પાચન વધારવા ફુદીનો,
▪સ્ત્રીરોગ માં એલોવીરા અને જાસૂદ,
▪શરદી ખાંસી માં અરડૂસી,
▪શ્વાસ ખાંસી માં ભોંય રીંગણી,
▪યાદશક્તિ વધારવા બ્રાહ્મી,
▪મોટાપો ઘટાડવા જવ,
▪કિડની સફાઈ કરવા વરિયાળી,
▪તાવ દમ માં ગલકા,
▪વા માં નગોડ,
▪સોજા કે મૂત્રરોગ માં સાટોડી,
▪કબજિયાત અને ચર્મ રોગ માં ગરમાળો,
▪હદયરોગ માં દૂધી,
▪વાળ નું સૌંદર્ય વધારવા જાસૂદ,
▪દાંત અને ચામડી માટે કરંજ,
▪મગજ અને વાઈ માટે વજ,
▪તાવ અને અરુચિ માટે નાગર મોથ,
▪શરીર પુષ્ટિ માટે અડદ,
▪સાંધા વાયુ માટે લસણ,
▪આંખ અને આમ માટે ગુલાબ,
▪વાળ વૃધી માટે ભાંગરો,
▪અનિંદ્રા માટે જાયફળ,
▪લોહી સુધારવા હળદર,
▪ગરમી ઘટાડવા જીરું,
▪ત્રિદોષ માટે મૂળા પાન,
▪પથરી માટે લીંબોળી અને પાન ફૂટી,
▪કફ અને દમ માટે લિંડી પીપર,
▪હિમોગ્લોબીન માટે બીટ અને ફિંદલા,
▪કંપ વા માટે કૌચા બી,
▪આધાશીશી માટે શિરીષ બી,
▪ખરાબ સ્વપ્ન માટે ખેર,
▪ફેક્ચર માટે બાવળ પડીયા,
▪માથા ના દુખાવા માટે સહદેવી,
▪આંખ કાન માટે ડોડી ખરખોડી,
▪ડાયાબીટીસ માટે ગળો અને આંબળા નો ઉપયોગ કરવો...!!
આપણા પૂર્વજો આ બધુંય વાપરતા હતા
આપણે નવી પેઢીના કાંઈ પણ થાય... ડોક્ટર પાસે દોડી જતાં થઇ ગયાં...
એલોપથી દવા ખાઈ ખાઈ.. શરીરની રોગ પ્રતિકારક શક્તિ નો નાશ કરી દીધો.
Tuesday, 2 June 2020
અષાઢ માસ ના વ્રતો અને તહેવારો
અષાઢ માસ ના વ્રતો અને તહેવારો
અષાઢીબીજ વ્રત
અષાઢીબીજ વ્રત
રથયાત્રા
સ્કન્ધ ષષ્ઠિ
ગોપદ્મ વ્રત
આશા દશમીનું વ્રત
વામન પૂજા
ગુરુ પૂર્ણિમા
સ્વસ્તિક વ્રત
શિવશયન
દિવસો
Monday, 25 May 2020
હિંગળાજમાતાનું વ્રત
હિંગળાજમાતાનું વ્રત
હિંગળાજમાતાનું વ્રત કોઈ શુભ માસના પ્રથમ ગુરુવારથી કરી શકાય છે . કારતક કે ભાદરવા માસ માં આ વ્રત શરુ ન કરવું . આ વ્રત 9 ગુરુવારનું છે .
ગુરુવારના દિવસે ઘણી કોઈ પણ દીવાલ પાસે એક પાટલો મૂકી તેના ઉપર લાલ વસ્ત્ર પથારી , માં હિંગળાજની છબી ની ઉત્તરાભિમુખ સ્થાપના કરો . મનુ મુખ ઉત્તર તરફ રાખો .માં ની છબી પાસે એક મુઠી ચોખા અને ગોળનો ગાંગડો મુકો .ઘીનો દીવો પ્રગટાવી , પાંચ અગરબત્તી કરો .માં હિંગળાજની ચાંદલો કરી અક્ષત તથા પુષ્પોથી વધાવો .ત્યાર પછી વ્રતની વાર્તા વાંચો કે સાંભળો . સાંભળતી વખતે હાથ માં ચોખા અવશ્ય રાખવા . વાર્તા પુરી થઇ એ ચોખા મને વધાવી માં હિંગળાજની આરતી કરવી .મને સવા પાશેર લોટનો કંસાર ધરાવવો શક્તિ હોય તો વધારે પણ ધરાવી શકાય .
Friday, 15 May 2020
ચાલવાના ફાયદા
5 મિનિટ ચાલવાથી 30 ટકા મૃતિયું નું જોખમ ઘટી જાય છે .
15 મિનિટ ચાલવાથી 50 ટાકા કાર્ય કરવાની ક્ષમતા વધી જાય છે .
20 મિનિટ ચાલવાથી બ્લડ સુગર ઘટે છે.
30 મિનિટ ચાલવાથી ટેન્શન ઘટે છે અને સારા વિચારો આવે છે.
40 મિનિટ ચાલવાથી હૃદય ની બીમારી નું જોખમ ઘાટી જાય છે .
50 મિનિટ ચાલવાથી હાયપર ટેન્શન ઘટી જાય છે .
150 મિનિટ ચાલવાથી જીમ જેટલો ફાયદો થઇ છે અને શરીર સુડોળ બને છે.
અઠવાડિયા માં 4 વખત 50 મિનિટ ચાલવાથી યાદશક્તિ વધે છે.
દરરોજ ચાલવાથી હાઈ બી પી / લો બી પી ઘટે છે અને તંદરુત બની જવાય છે .
આ બધા ફાયદા મુફ્ત માં મળે તો કેમ ના ચાલીયે . ચાલો અને બીજા ને પણ પ્રેરિત કરો અને બધા રોગો માંથી મુક્તિ મેળવો .
તંદુરસ્થ જીવન સુખી જીવન
Subscribe to:
Posts (Atom)
મહા લક્ષ્મી વ્રત કથા આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...

-
એવરત - જીવરત વ્રત કથા નવી પરણેલી વહુ પરણ્યા પછી અષાઢ વદ તેરશથી આ વ્રત લે છે અને અમાસ ને દિવસે પૂરું કરે છે . એ દિવસે સવારે વહેલા ઉઠ...
-
વીર પસલી વ્રત કથા (વાર્તા ) ભાઈ ની રક્ષા કરતું વ્રત શ્રવણ માસના પેહલા રવિવારથી આ વ્રતનો પ્રારંભ થઇ છે,અને બીજા રવિવારે પૂરું ...
-
દશામાની સ્તુતિ જય જય દશામા માડી , સ્તુતિ કરતાં નરનારી , સંકટહરણ સંપત્તિ દાતા ,સુખ -શાંતિ સૌ રીતે આપે. મનવાંછિત સૌ ફલ માત ...