Tuesday, 21 April 2020

શિવપુષ્ટિ વ્રત

શિવપુષ્ટિ વ્રત 

                                           આ વ્રત મહિલાઓ માટે ઉત્તમ છે  .  આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરવામાં આવે છે   .
                                          આ વ્રત શ્રાવણ પાંચ સોમવારે કરવું  .

Wednesday, 15 April 2020

ચૈત્ર માસ ના વ્રતો અને તહેવારો

ચૈત્ર માસ ના વ્રતો અને તહેવારો


ગુડી પડવો,આરોગ્ય પ્રતિપદો વ્રત,ઈન્દ્રાણી વ્રત,ગણગૌરી વ્રત ,સૌભાગ્ય વ્રત ,અશોકાષ્ટમી ,

બુધાષ્ટમી ,તિલક વ્રત ,દુર્ઘાષ્ઠમી  ,પુત્રદા અષ્ઠમી 

Saturday, 4 April 2020

અલૂણા વ્રત

અલૂણા વ્રત 


આ વ્રત આખો ચૈત્ર માસ અથવા તો ચૈત્ર માસ ના છેલ્લા પાંચ દિવસ ,ત્રણ દિવસ અથવા એક દિવસ કરવામાં આવે છે   . આ વ્રત કરનારે સવારે વેહલા ઉઠી , નહિ - ધોઈ શંકર પાર્વતીજી નું પૂજન કરવું, એકટાણું કરવું  . મીઠા વગરનું ખાવું   . વાર્તા સાંભળવી। બ્રહ્મચર્ય પાળવું   .જૂઠું ન બોલવું   .કોઈની નિંદા ન કરવી અને રાત્રે ભોંય -પથારી કરીને સૂવું  .

Sunday, 8 March 2020

ફાગણ માસ ના વ્રત અને તહેવારો

ફાગણ માસ ના વ્રત અને તહેવારો  


હોળી (પૂનમ)
ધુળેટી
રંગપંચમી
તલછઠ્ઠ 
સીતાવ્રત
   

Thursday, 20 February 2020

મહાશિવરાત્રી વ્રત

મહાશિવરાત્રી  વ્રત 


મહાશિવરાત્રી  વ્રત  મહા વદ ચૌદસને દિવસે આવે છે  . તે દિવસે ઉપવાસ કરી રાતના ચારે  પહોર શિવપૂજન અને જાગરણ કરવું  .આ વ્રત કરનારે વૈકુંઠમાં વાસ મળે છે  . તેને માતાના ગર્ભ માં આવ વાપણું  રહેતું નથી  .

મહાશિવરાત્રી એટલે મહા વડ ચૌદસનો દિવસ  . આ  દિવસે મધ્યરાત્રિ એ મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળા લિઁગ  સ્વરૂપે પ્રાટેલા હોવાથી તે દિવસને મહાશિવરાત્રી  કહેવામાં આવે છે . તે દિવસને  મહાશિવરાત્રી કહેવામાં આવે છે  .તે દિવસ શંકર ભગવાન નો જન્મદિવસ ગણાય છે  .

આ દિવસે લોકો ઉપવાસ કરે છે ને ફલહારમાં બટાટા અને શક્કરિયા ખાઈ છે  .કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભંગ પણ ચાખે છે  .

Monday, 10 February 2020

મહા માસ ના વ્રતો અને તહેવારો

મહા માસ ના વ્રતો અને તહેવારો 


1.સંયમ  વ્રત
2.રથ સપ્તમી
3.વરદ ચોથ
4.સંકટહર  ચોથ
5.નારદ ચતુર્થી
6.વસંત પાંચમી
7.શ્રી પાંચમી
8.જ્ઞાન રાત્રી
9.શ્રી વિશ્વકર્મા  જયંતિ
10.પ્રપા વ્રત (પરબ )



પોષ માસ ના વ્રત અને તહેવાર

પોષ માસ ના વ્રત અને તહેવાર


1.મકરસંક્રાંતિ 
2.સુરૂપા બારશ 

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...