Wednesday 16 October 2019

અંબામા નું વ્રત

                           અંબામા નું વ્રત 


આ વ્રત કોઈપણ સ્રી કે પુરુષ કરી શકે છે .આ નવ મંગવારેનું વ્રત છે  . કોઈપણ અડચણ આવી જાય કે પછી ના મંગળવારે આ વ્રત વધુ કરી લેવું  . કુદરતી રીતે એક મંગળવાર પડી જાય તો વ્રતની વિધિને અસર થતી નથી   . સ્ત્રીઓએ ઉજવણી વખતે પાંચ તેથી વધુ સૌભાગ્યવતી બહેનો કે કુમારિકાઓને જમાડવી  .ઉ જવણી વખતે પુરોષોએ માત્ર દશ બાર વર્ષના બાળકોને અથવા સાંઠ વર્ષની આસપાસના વૃદ્ધને જમાડવા   .
ઉપરાંત કીડિયારું પુરી શકાય, પંખીઓને ચણ ,કૂતરાને રોટલો નાખી શક્ય છે  .

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...