Sunday 14 March 2021

બારે માસની એકાદશીનાં વ્રતો


 બારે માસની એકાદશીનાં વ્રતો  

શુક્લ(સુદ) અને કૃષ્ણ (વદ ) આમ બે પ્રકારની એકાદશી છે. એકંદર બાર માસની ચોવીસ અને અધિક માસની બે મળી ને છવ્વીસ એકાદશી છે.એકાદશીએ આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે . તે દિવસે ફરાળી લઈ શકાય છે .ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.તે દિવસે ૐ નામો નારાયણ ના મંત્ર નો જાપ કરવો. જે તે એકાદશીની વ્રત કથા વાંચવી કે સાંભળવી.

પ્રબોધિની એકાદશી :કારતક સુદ એકાદશી 

ઉત્પત્તિ એકાદશી :કારતક વદ એકાદશી 


No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...