Tuesday 29 September 2020

પુરૃષોત્તમ માસ વ્રત કથા

પુરૃષોત્તમ માસ વ્રત કથા  



અધિક માસ ને પુરૃષોત્તમ માસ કહે છે   આ પુરૃષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવે છે   ત્યારે ઘડા ની સ્થાપના કરવામાં આવે છે   . આ સ્થાપના પાસે ઘી નો અખંડ દીવો  બાળવો   . સવારે વેહલા ઊઠી ને નાદિએ સ્નાન કરવા જવું  .પછી ઘેર આવીને ઘડાનું પૂજન કરવું  . આ દીવાના દર્શન કરી પીપળા અને તુલસીનું પૂજન કરવું  .આખો મહિનો એકટાણું ભોજન કરવું   .રાત્રે ભોંયપથારી કરી સૂવું  . આખો મહિનો બ્રહ્મચર્ય નું પાલન કરવું અને સાચું બોલવું મહિનો પૂરો થઇ ત્યારે બ્રાહ્મણને જમાડી એક જોડી કપડાં તથા યથાશક્તિ દાન આપવું  .આ વ્રત કથા આખો માસ વાંચવી કે સાંભળવી  .

Wednesday 23 September 2020

આસો માસ ના વ્રતો અને તહેવારો


આસો માસ ના વ્રતો અને તહેવારો 
 


કુમારિકા પૂજન 

અશોક વ્રત 

રાવણ ત્રીજ

 સિંદૂર ત્રીજ 

રાતઃચોથ 

પંચરાત્રિ વ્રત 

મહાઅષ્ટમી 

ભદ્રકાળી વ્રત 

દશેરા 

જીવિતપુત્રિકા વ્રત 

શરદપૂનમ 

કોજાગર વ્રત  

ધનતેરશ 

કાળી ચૌદસ 

દિવાળી 


Monday 21 September 2020

સિદ્ધ ગણેશ વ્રત

સિદ્ધ ગણેશ વ્રત (વ્રત કથા અને સંપૂર્ણ વિધિ)



 આ વ્રત ગમે તે મંગળવાર થી કરી શકાય છે. આ વ્રત કરનારે ગણપતિજીના પ્રતીક રૂપે ત્રણ સોપારી લઇ તેનું પૂજન કરવું  . તે ત્રણેય સોપારી ભાદરવા સુદ ગણેશ ચતુર્દશી ના દિવસ નદી , તળાવ કે કુવામાં લાલ વસ્ત્ર સહીત પધરાવી દેવી  . ચાંદીની વસ્તુ ઉપર દર મંગળવારે પૂજા કરવી   .આ પૂજનથી ધનવૃદ્ધિ  ઝડપથી થઇ છે.

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...