Monday 25 May 2020

હિંગળાજમાતાનું વ્રત

હિંગળાજમાતાનું વ્રત 



હિંગળાજમાતાનું વ્રત કોઈ શુભ માસના પ્રથમ ગુરુવારથી કરી શકાય છે   . કારતક કે ભાદરવા માસ માં આ વ્રત શરુ ન કરવું   . આ વ્રત 9 ગુરુવારનું છે   .
ગુરુવારના દિવસે ઘણી કોઈ પણ દીવાલ પાસે એક પાટલો મૂકી તેના ઉપર લાલ વસ્ત્ર પથારી , માં  હિંગળાજની છબી ની ઉત્તરાભિમુખ સ્થાપના કરો  . મનુ મુખ ઉત્તર તરફ રાખો  .માં ની છબી પાસે એક મુઠી ચોખા અને ગોળનો ગાંગડો મુકો  .ઘીનો દીવો પ્રગટાવી , પાંચ અગરબત્તી કરો  .માં હિંગળાજની ચાંદલો કરી અક્ષત તથા પુષ્પોથી વધાવો   .ત્યાર પછી વ્રતની વાર્તા વાંચો કે સાંભળો  . સાંભળતી વખતે હાથ માં ચોખા અવશ્ય રાખવા   . વાર્તા પુરી થઇ એ ચોખા મને વધાવી માં હિંગળાજની આરતી કરવી  .મને સવા  પાશેર લોટનો કંસાર ધરાવવો શક્તિ હોય તો વધારે પણ ધરાવી શકાય  . 

Friday 15 May 2020

ચાલવાના ફાયદા


ચાલવાના ફાયદા 


5 મિનિટ ચાલવાથી 30 ટકા મૃતિયું નું જોખમ ઘટી  જાય છે  .
15 મિનિટ ચાલવાથી 50 ટાકા કાર્ય કરવાની ક્ષમતા વધી  જાય  છે  .
20 મિનિટ ચાલવાથી બ્લડ સુગર ઘટે છે.
30  મિનિટ ચાલવાથી ટેન્શન ઘટે છે અને સારા વિચારો આવે છે.
40 મિનિટ ચાલવાથી હૃદય ની બીમારી નું જોખમ ઘાટી જાય છે  .
50 મિનિટ ચાલવાથી હાયપર ટેન્શન ઘટી જાય  છે   .
150 મિનિટ ચાલવાથી જીમ જેટલો ફાયદો થઇ છે અને શરીર સુડોળ બને છે.
અઠવાડિયા માં 4 વખત 50 મિનિટ ચાલવાથી યાદશક્તિ વધે છે.
દરરોજ ચાલવાથી હાઈ બી  પી / લો બી પી  ઘટે છે અને તંદરુત બની  જવાય છે  .
આ બધા ફાયદા મુફ્ત માં મળે તો કેમ ના ચાલીયે  . ચાલો અને બીજા ને પણ પ્રેરિત કરો અને બધા રોગો માંથી મુક્તિ મેળવો  .
 તંદુરસ્થ જીવન સુખી જીવન 

Tuesday 5 May 2020

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ... જે આપણે ભુલી જ ગયા...

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ...

જે આપણે ભુલી જ ગયા...

 


▪ તાવ શરદી માં તુલસી, 
▪કાકડા માં હળદર, 
▪ઝાડા માં છાશ જીરું, 
▪ધાધર માં કુવાડીયો, 
▪હરસ મસા માં સુરણ, 
▪દાંત માં મીઠું, 
▪કૃમી માં વાવડિંગ, 
▪ચામડી માં લીંબડો, 
▪ગાંઠ માં કાંચનાર, 
▪સફેદ ડાઘ માં બાવચી, 
▪ખીલ માં શિમલકાંટા, 
▪લાગવા કે ઘા માં ઘા બાજરીયું, 
▪દુબળા પણાં માં અશ્વગંધા, 
▪નબળા પાચન માં આદુ, 
▪અનિંદ્રા માં ગંઠોડા, 
▪ગેસ માં હિંગ, 
▪અરુચિ માં લીંબુ, 
▪એસીડીટી માં આંબળા, 
▪અલ્સર માં શતાવરી, 
▪અળાઈ માં ગોટલી, 
▪પેટ ના દુખાવા માં કાકચિયા,
▪ઉધરસ માં જેઠીમધ,
▪પાચન વધારવા ફુદીનો,
▪સ્ત્રીરોગ માં એલોવીરા અને જાસૂદ,
▪શરદી ખાંસી માં અરડૂસી,
▪શ્વાસ ખાંસી માં ભોંય રીંગણી, 
▪યાદશક્તિ વધારવા બ્રાહ્મી,
▪મોટાપો ઘટાડવા જવ,
▪કિડની સફાઈ કરવા વરિયાળી,
▪તાવ દમ માં ગલકા,
▪વા માં નગોડ,
▪સોજા કે મૂત્રરોગ માં સાટોડી,
▪કબજિયાત અને ચર્મ રોગ માં ગરમાળો,
▪હદયરોગ માં દૂધી,
▪વાળ નું સૌંદર્ય વધારવા જાસૂદ,
▪દાંત અને ચામડી માટે કરંજ, 
▪મગજ અને વાઈ માટે વજ,
▪તાવ અને અરુચિ માટે નાગર મોથ,
▪શરીર પુષ્ટિ માટે અડદ,
▪સાંધા વાયુ માટે લસણ,
▪આંખ અને આમ માટે ગુલાબ,
▪વાળ વૃધી માટે ભાંગરો,
▪અનિંદ્રા માટે જાયફળ,
▪લોહી સુધારવા હળદર,
▪ગરમી ઘટાડવા જીરું,
▪ત્રિદોષ માટે મૂળા પાન,
▪પથરી માટે લીંબોળી અને પાન ફૂટી,
▪કફ અને દમ માટે લિંડી પીપર,
▪હિમોગ્લોબીન માટે બીટ અને ફિંદલા, 
▪કંપ વા માટે કૌચા બી,
▪આધાશીશી માટે શિરીષ બી,
▪ખરાબ સ્વપ્ન માટે ખેર,
▪ફેક્ચર માટે બાવળ પડીયા,
▪માથા ના દુખાવા માટે સહદેવી,
▪આંખ કાન માટે ડોડી ખરખોડી,
▪ડાયાબીટીસ માટે ગળો અને આંબળા નો ઉપયોગ     
     કરવો...!!

આપણા પૂર્વજો આ બધુંય વાપરતા હતા... કયારેય એમને આજકાલ ની બીમારી નહોતી થાતી..

આપણે નવી પેઢીના કાંઈ પણ થાય... ડોક્ટર પાસે દોડી જતાં થઇ ગયાં... 

એલોપથી દવા ખાઈ ખાઈ.. શરીરની રોગ પ્રતિકારક શક્તિ નો નાશ કરી દીધો ... 

દેશી જીવન પર પાછા વળીએ... અને સારું સ્વાસ્થ્ય મેળવીએ..


 

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...