Wednesday 29 April 2020

વૈશાખ અને જેઠ માસ ના વ્રતો અને તહેવારો

વૈશાખ અને જેઠ  માસ ના વ્રતો અને તહેવારો

 

  1. પરશુરામ જયંતી 
  2. આખાત્રીજ 
  3. ગંગા સપ્તમી 
  4. નૃસિંહ ચતુર્દર્શી 
  5. બુદ્ધ જયંતિ 


જેઠ  માસ 

                            1.  રંભા વ્રત 

 

 

 

Thursday 23 April 2020

સંતોષીમા નું વ્રત

સંતોષીમા નું  વ્રત 


આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે। શુક્રવારે સવારે નાહી-ધોઈ વાર્તા સાંભળવી  .વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ અને ચણા રાખવા   .એક પાટલો લઈ વચ્ચે જળ ભરેલા કળશનું સ્થાપના કરો  .તેના પર વાટકામાં ગોળ અને ચણા મુકવા   .વાર્તા પુરી થયે હાથમાં રાખેલા ગોળ અને ચણા ગાયને ખવડાવી દેવા  .જયારે કળશ ઉપર મુકેલા ગોળ-ચણા પ્રસાદમાં વહેંચવા  . તે દિવસે એકટાણું કરવું  .તે દિવસે ખાતું ખાવું નહિ   .

Tuesday 21 April 2020

શિવપુષ્ટિ વ્રત

શિવપુષ્ટિ વ્રત 

                                           આ વ્રત મહિલાઓ માટે ઉત્તમ છે  .  આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરવામાં આવે છે   .
                                          આ વ્રત શ્રાવણ પાંચ સોમવારે કરવું  .

Wednesday 15 April 2020

ચૈત્ર માસ ના વ્રતો અને તહેવારો

ચૈત્ર માસ ના વ્રતો અને તહેવારો


ગુડી પડવો,આરોગ્ય પ્રતિપદો વ્રત,ઈન્દ્રાણી વ્રત,ગણગૌરી વ્રત ,સૌભાગ્ય વ્રત ,અશોકાષ્ટમી ,

બુધાષ્ટમી ,તિલક વ્રત ,દુર્ઘાષ્ઠમી  ,પુત્રદા અષ્ઠમી 

Saturday 4 April 2020

અલૂણા વ્રત

અલૂણા વ્રત 


આ વ્રત આખો ચૈત્ર માસ અથવા તો ચૈત્ર માસ ના છેલ્લા પાંચ દિવસ ,ત્રણ દિવસ અથવા એક દિવસ કરવામાં આવે છે   . આ વ્રત કરનારે સવારે વેહલા ઉઠી , નહિ - ધોઈ શંકર પાર્વતીજી નું પૂજન કરવું, એકટાણું કરવું  . મીઠા વગરનું ખાવું   . વાર્તા સાંભળવી। બ્રહ્મચર્ય પાળવું   .જૂઠું ન બોલવું   .કોઈની નિંદા ન કરવી અને રાત્રે ભોંય -પથારી કરીને સૂવું  .

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...