Thursday 20 February 2020

મહાશિવરાત્રી વ્રત

મહાશિવરાત્રી  વ્રત 


મહાશિવરાત્રી  વ્રત  મહા વદ ચૌદસને દિવસે આવે છે  . તે દિવસે ઉપવાસ કરી રાતના ચારે  પહોર શિવપૂજન અને જાગરણ કરવું  .આ વ્રત કરનારે વૈકુંઠમાં વાસ મળે છે  . તેને માતાના ગર્ભ માં આવ વાપણું  રહેતું નથી  .

મહાશિવરાત્રી એટલે મહા વડ ચૌદસનો દિવસ  . આ  દિવસે મધ્યરાત્રિ એ મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળા લિઁગ  સ્વરૂપે પ્રાટેલા હોવાથી તે દિવસને મહાશિવરાત્રી  કહેવામાં આવે છે . તે દિવસને  મહાશિવરાત્રી કહેવામાં આવે છે  .તે દિવસ શંકર ભગવાન નો જન્મદિવસ ગણાય છે  .

આ દિવસે લોકો ઉપવાસ કરે છે ને ફલહારમાં બટાટા અને શક્કરિયા ખાઈ છે  .કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભંગ પણ ચાખે છે  .

Monday 10 February 2020

મહા માસ ના વ્રતો અને તહેવારો

મહા માસ ના વ્રતો અને તહેવારો 


1.સંયમ  વ્રત
2.રથ સપ્તમી
3.વરદ ચોથ
4.સંકટહર  ચોથ
5.નારદ ચતુર્થી
6.વસંત પાંચમી
7.શ્રી પાંચમી
8.જ્ઞાન રાત્રી
9.શ્રી વિશ્વકર્મા  જયંતિ
10.પ્રપા વ્રત (પરબ )



પોષ માસ ના વ્રત અને તહેવાર

પોષ માસ ના વ્રત અને તહેવાર


1.મકરસંક્રાંતિ 
2.સુરૂપા બારશ 

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...