Wednesday 10 February 2021

સતી સિમંતિનીનું વ્રત

 સતી સિમંતિનીનું વ્રત 



જેઓ અખંડ સોમવારનું વ્રત કરતા હોય ,તેઓ આ વ્રત કરી શકે છે . આ વ્રત કરતી સ્ત્રીઓએ સોમવારે સવારે નદી જઈ સ્નાન કરી મહાદેવજીની પૂજા કરવાની હોય છે.પછી ઘરે આવી ભગવાનનો દીવો કરવામાં આવે છે.અને આ વ્રત ની કથા સાંભળવામાં કે  કહેવામાં આવે છે. ત્યાર બાદ એકટાણું કરવામાં આવે છે.


No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...