Friday 16 October 2020

અરૂંધતી વ્રત

અરૂંધતી વ્રત  



આ વ્રત ચૈત્ર સુદ ત્રીજ ને દિવસે કરવામાં  આવે છે  . આ વ્રત અખંડ સૌભાગ્ય આપનારું છે  . વ્રત કરનાર સ્ત્રીનો  ચૂડી -ચાંદલો અખંડ રહે છે  .



સરવાના આરોગ્ય માટેના ગુણોગ :

 સરગવાના આરોગ્ય માટેના ગુણો :સરગવાના શિંગ , પાંદડાં અને ફૂલ ના ફાયદા



લોહીના 'હિમોગ્લોબિન'નું પ્રમાણ વધારે છે વજન ઓછું કરવામાં મદદ કરે છે સરગવાના ફૂલની પેસ્ટ બનાવીને રોજ ૧૫ દિવસ સુધી લગાડવાથી ખીલ અને મો પરના ડાઘા નાશ પામે છે. શક્તિ આપે છે અને થાક જતો રહે છે સરસ ઊંઘ આવે છે મૂડ સરસ રાખે છે. લિવરની શક્તિ વધારે છે.ઝેરી પદાર્થો ને દૂર કરવાનું અને લોહીને ચોખ્ખું રાખવાનું કામ કરે છે ડાયાબિટીસને કાબુમાં રાખે છે શરીરમાં સોજો આવતા અટકાવે છે હોજરી અને આંતરડા સાફ રહે છે સરગવાના પાન લેવાથી આલ્ઝામર ડીસીઝ (યાદશક્તિ જતી રહેવાનો રોગ) થતો અટકે છે.

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...